NMMS મટીરીયલ માટે જોડાઓ
વિજ્ઞાન પ્રશ્નો / SAMAJIK VIGNAA PRASHNO
શેના દ્વારા પાણી અને ખનીજ ક્ષારોનું ઉપર તરફ વહન થાય છે - જલવાહિની દ્વારા
જમીનમાંથી
પાણી અને ખનીજ ક્ષારો નું
શોષણ કરે છે
રતાંધળાપણું પેલાગ્રા બેરી બેરી બેરી રોગ શાની ની ઉણપ થી થાય છે - વિટામિન
એનિમિયા કયા પોષક તત્વની ઉણપ થી થાય છે - આયર્ન
શરીરમાં વાયુ પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કોણ કરે છે - પાણી
શરીરનું તાપમાન જાળવી રાખવામા પણ મદદ કરે છે- પાણી
વનસ્પતિની આધાર આપવાનું કાર્ય કોણ કરે છે - પ્રકાંડ
પર્ણોની પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે પર્ણોને ફેલાવવાનું કાર્ય કોણ કરે છે - પ્રકાંડ
કઈ વનસ્પતિ નું પ્રકાંડ પર્ણ ની જેમ હરિતકણ ધરાવે છે - થોરનું
વનસ્પતિના પર્ણોમાં આવેલ સૂક્ષ્મ છિદ્રો ને શું કહેવાય છે - પર્ણ રંધ્ર
હાડકાના બંધારણમાં જરૂરી હોય તેવો ક્ષાર કયો છે - કેલ્શિયમ
આયર્ન, કેલ્શિયમ ,મીઠું ,આયોડિન વગેરેને શું કહે છે - ખનીજ ક્ષારો
વિટામિન ઈ E ની ઉણપ થી કયો રોગ થાય છે - પાંડુરોગ
વિટામિન કે K ઉણપ થી કયો રોગ થાય છે- યકૃતના રોગો
ચયાપચયની ક્રિયા ઓના સંશ્લેષણ દ્વારા કયુ વિટામીન પ્રાપ્ત થાય છે - વિટામિન K
કૉષોની અખંડિતતા જાળવવા કયું વિટામિન મદદરૂપ થાય છે - વિટામિન E
ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજી માં શું હોય છે - પ્રોટીન
સ્નાયુના સંકોચનમાં માટે શેની જરૂર પડે છે - પ્રોટીન
આંખો અને ત્વચાની જાળવણી માટે કઈ વિટામિન ઉપયોગી છે - વિટામીન A
જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે જરૂરી વિટામિન કયું છે - વિટામિન B
બેરીબેરી નો રોગ કયા વિટામિન ની ઉણપ થી થાય છે - વિટામિન B
સામાજિક વિજ્ઞાન
સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કયા અંગ્રેજ ગવર્નર મૂક્યો હતો. -વિલિયમ બેન્ટિક
દયાનંદ સરસ્વતીએ "વેદો તરફ પાછા જાઓ "નું સૂત્ર આપ્યું
રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદ એ કરી
મુસ્લિમ સમાજમાંસુધારાની ચળવળ માટે 'વહાબી આંદોલન 'ચલાવ્યું
સ્વામી દયાનંદ સરસ્વતીએ 'સત્યાર્થ પ્રકાશ' નામના ગ્રંથની રચના કરી
જ્યોતિબા ફૂલે એ'સત્યશોધક સમાજ' ની સ્થાપના કરી
બાળ ગંગાધર તિલકે પુનામાં 'ઇન્ડિયન હોમરૂલ લિંગની' સ્થાપના કરી
૧૯૩૯માં સુભાષચંદ્ર બોઝ 'ફોરવર્ડ બ્લોક' નામ ના નવા પક્ષી સ્થાપના કરી
ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં સાતમા ક્રમે છે
વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે છે .
ગાંધીજીએ 12 મી માર્ચ 1930 ના રોજ પોતાના 78 સાથીઓ સાથે દાંડીકૂચની શરૂઆત કરી
ઈસવીસન 1945ના ઓક્ટોબરની 24મી તારીખે વિશ્વશાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણનો હેતુ થી સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની સ્થાપના થઈ .જે અંગ્રેજીમાં UNO યુનાઇટેડ નેશન્સ તરીકે ઓળખાય છે
સંયુક્ત રાષ્ટ્ર સંઘ નું વડુમથક ન્યૂયોર્ક છે.
બાળકોના જીવનની ગુણવત્તા સુધરે ,યોગ્ય અને પોષણક્ષમ આહાર થાય તે માટે વિશ્વમાં યુનિસેફ UNICEF નામની સંસ્થા કાર્યરત છે .વડુ મથક પણ ન્યુયોર્ક છે
આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન( ILO ) તેનું વડુમથક જીનિવામાં છે
દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક ,વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પરસ્પર સહકાર સાધવા માટે Unesco નામની સંસ્થા છે તેનું વડુમથક પેરિસમાં છે
વિશ્વમાં અન્ન ઉત્પાદન વધે અને કૃષિ નો વિકાસ થાય તેવા પ્રયત્નો ખોરાક અને કૃષિ સંગઠન કરે છે ,ટૂંકમાં તેને FAO (ફાઓ) કહેવાય છે .તેનું વડુમથક રોમમાં છે
વિશ્વ બેંક IBRD વડુ મથક વોશિંગ્ટન ડી.સી માં છે
0 Comments