NMMS 4

Gujrat
By -
0

 


  • NMMS મટીરીયલ માટે જોડાઓ


    વિજ્ઞાન પ્રશ્નો / SAMAJIK VIGNAA PRASHNO 

    શેના દ્વારા પાણી અને ખનીજ ક્ષારોનું  ઉપર તરફ વહન થાય છે -  જલવાહિની દ્વારા 

  • જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારો નું શોષણ કરે છે

    - મૂળ 

  • રતાંધળાપણું પેલાગ્રા બેરી બેરી બેરી રોગ શાની ની ઉણપ થી થાય છે -  વિટામિન 

  • એનિમિયા કયા પોષક તત્વની ઉણપ થી થાય છે   - આયર્ન 

  • શરીરમાં વાયુ પોષક દ્રવ્યો અને ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કોણ કરે છે - પાણી 

  • શરીરનું તાપમાન જાળવી રાખવામા પણ મદદ કરે છે-  પાણી 

  • વનસ્પતિની આધાર આપવાનું કાર્ય કોણ કરે છે - પ્રકાંડ  

  • પર્ણોની પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે પર્ણોને ફેલાવવાનું કાર્ય કોણ કરે છે - પ્રકાંડ 

  • કઈ વનસ્પતિ નું પ્રકાંડ પર્ણ ની જેમ હરિતકણ ધરાવે છે -  થોરનું 

  • વનસ્પતિના પર્ણોમાં આવેલ સૂક્ષ્મ છિદ્રો ને શું કહેવાય છે - પર્ણ રંધ્ર 

  • હાડકાના બંધારણમાં જરૂરી હોય તેવો ક્ષાર કયો છે -  કેલ્શિયમ 

  • આયર્ન, કેલ્શિયમ ,મીઠું ,આયોડિન વગેરેને  શું કહે છે - ખનીજ ક્ષારો

  • વિટામિન ઈ E ની ઉણપ થી કયો રોગ થાય છે - પાંડુરોગ 

  • વિટામિન કે  K ઉણપ થી કયો રોગ થાય છે- યકૃતના રોગો 

  • ચયાપચયની ક્રિયા ઓના સંશ્લેષણ દ્વારા કયુ વિટામીન પ્રાપ્ત થાય છે - વિટામિન

  • કૉષોની અખંડિતતા જાળવવા કયું વિટામિન મદદરૂપ થાય છે - વિટામિન

  • ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજી માં શું હોય છે - પ્રોટીન 

  • સ્નાયુના સંકોચનમાં માટે શેની જરૂર પડે છે - પ્રોટીન 

  • આંખો અને ત્વચાની જાળવણી માટે કઈ વિટામિન ઉપયોગી છે - વિટામીન A

  • જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે જરૂરી વિટામિન કયું છે -  વિટામિન B

  • બેરીબેરી નો રોગ કયા વિટામિન ની ઉણપ થી થાય છે - વિટામિન B


સામાજિક વિજ્ઞાન 


  • સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કયા અંગ્રેજ ગવર્નર મૂક્યો હતો. -વિલિયમ બેન્ટિક

  • દયાનંદ સરસ્વતીએ "વેદો તરફ પાછા જાઓ "નું સૂત્ર આપ્યું 

  • રામકૃષ્ણ મિશનની સ્થાપના સ્વામી વિવેકાનંદ એ કરી

  • મુસ્લિમ સમાજમાંસુધારાની ચળવળ માટે 'વહાબી આંદોલન 'ચલાવ્યું 

  • સ્વામી દયાનંદ સરસ્વતીએ 'સત્યાર્થ પ્રકાશ' નામના ગ્રંથની રચના કરી 

  • જ્યોતિબા ફૂલે એ'સત્યશોધક સમાજ' ની સ્થાપના કરી 

  • બાળ ગંગાધર તિલકે પુનામાં 'ઇન્ડિયન હોમરૂલ લિંગની' સ્થાપના કરી 

  • ૧૯૩૯માં સુભાષચંદ્ર બોઝ 'ફોરવર્ડ બ્લોક' નામ ના નવા પક્ષી સ્થાપના કરી 

  • ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં સાતમા ક્રમે છે 

  • વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે છે .

  • ગાંધીજીએ 12 મી માર્ચ 1930 ના રોજ પોતાના 78 સાથીઓ સાથે દાંડીકૂચની શરૂઆત કરી 

  • ઈસવીસન 1945ના ઓક્ટોબરની 24મી તારીખે વિશ્વશાંતિ અને વિશ્વ પ્રજાના કલ્યાણનો હેતુ થી સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની સ્થાપના થઈ .જે અંગ્રેજીમાં UNO યુનાઇટેડ નેશન્સ તરીકે ઓળખાય છે 

  • સંયુક્ત રાષ્ટ્ર સંઘ નું વડુમથક ન્યૂયોર્ક છે.

  • બાળકોના જીવનની ગુણવત્તા સુધરે ,યોગ્ય અને પોષણક્ષમ આહાર થાય તે માટે વિશ્વમાં યુનિસેફ UNICEF નામની સંસ્થા કાર્યરત છે .વડુ મથક પણ ન્યુયોર્ક છે 

  • આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન( ILO ) તેનું વડુમથક જીનિવામાં છે 

  • દુનિયાના વિવિધ દેશો વચ્ચે શૈક્ષણિક ,વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં પરસ્પર સહકાર સાધવા માટે Unesco નામની સંસ્થા છે તેનું વડુમથક પેરિસમાં છે 

  • વિશ્વમાં અન્ન ઉત્પાદન વધે અને કૃષિ નો વિકાસ થાય તેવા પ્રયત્નો ખોરાક અને કૃષિ સંગઠન કરે છે ,ટૂંકમાં તેને FAO (ફાઓ) કહેવાય છે .તેનું વડુમથક રોમમાં છે

  • વિશ્વ બેંક IBRD વડુ મથક વોશિંગ્ટન ડી.સી માં છે 



Tags:

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!