જ્ઞાનસહાયક ભરતી 2023: Gyansahayak bharti: રાજયની પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા પ્રવાસી શિક્ષકોને બદલે 11 માસના કરાર આધારીત જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી કરવાની યોજના અમલમા આવેલી છે. જે અંતર્ગત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનીત ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમા જ્ઞાનસહાયક શિક્ષકોની નિમણૂંક કરવા માટે જાહેરાત આવેલી છે. આ ભરતીની તમામ માહિતી મેળવીએ.
જ્ઞાન સહાયક (માધ્યમિક) અરજી માટેની તારીખ ૧૧/૦૯/૨૦૨૩ સુધી વધારવામાં આવેલ છે.
કેટલા ફોર્મ ભરાયા તે જૂવો
👇👇👇👇👇👇
TET-TATના ઉમેદવારોએ નાન સહાયકનો વિરોધ તો કર્યો પણ સાથે સાથે ફોર્મ પણ ભર્યા? જાણો હજી સુધી કેટલા કોર્મ ભરાયા?
પ્રાથમિક શાળા ની ભરતી માટે અહીંયા જૂવો
Gyan Sahayak Primary Bharti 2023 @gyansahayak.ssgujarat.org
પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયકની ભરતી માટે આવી જાહેરાત |
- પ્રાથમિક જ્ઞાન સહાયક અહીંયા થી downlod કરો
- સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળા માટે જાહેરાત કરવામા આવી છે.
- ઉમેદવારોએ 26 ઓગસ્ટ થી ઓનલાઇન અરજી કરવાની રહેશે .
- 11 મહિના કરાર આધારિત જ્ઞાન સહાયક ની ભરતી કરવામાં આવશે .
ભરતી સંસ્થા
|
SSA GUJRAT
|
કાર્યક્ષેત્ર
|
માધ્યમિક શાળા ભરતી
|
જગ્યા નું નામ
|
જ્ઞાન સહાયક
|
વર્ષ
|
2023
|
અરજી મોડ
|
ઓનલાઇન
|
નોકરી નું સ્થળ
|
ગુજરાત
|
ફોર્મ ભરવાની અંતિમ તારીખ
|
26.8.2023થી 4.9.2020
|
વેબસાઈટ
|
gyansahayak. ssagujrat.org
|
what up join
|
join now
|
home page
|
clik here
|
Gyansahayk bharti
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)’ માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક)”ની જગ્યાના કરાર બાબત ભરવા માટે ભરતી જાહેરાત આવેલી છે.
- માસિક ફિકસ મહેનતાણું રૂ.૨૪,૦૦૦|
- વય મર્યાદા: 40 વર્ષથી વધુ ન હોવી જોઇએ.
gyansahayak.ssagujarat.org
|
gyansahayak.ssagujarat.org
જ્ઞાન સહાયક (માધ્યમિક) ૪૦ વર્ષ શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ‘જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક)”ની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે. ઉમેદવારે ઓન-લાઈન અરજી
http://gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહી. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.
જ્ઞાન સહાયક ભરતી બાદ છુટા કરવા
Question 1 : જ્ઞાન સહાયક માં કેટલો પગાર મળશે?
Answer = 24000
Question 2 : નોકરી જગ્યા કાયમી છે?
Answer= ના 11 માસ ના કરાર આધારિત છે.
0 Comments