BALVATIKA || ગુજરાત ની બાલવાટિકા અને તેનું સાહિત્ય સંકલન ||માસવાર આયોજન

teaching

BALVATIKA || ગુજરાત ની બાલવાટિકા અને તેનું સાહિત્ય સંકલન ||માસવાર આયોજન

 BALVATIKA || ગુજરાત ની બાલવાટિકા અને તેનું સાહિત્ય સંકલન ||માસવાર આયોજન 


ગુજરાત સરકારે 2023 - 2024 માં પ્રાથમિક શાળામાં બાલવાટિકા ના વર્ગ ની શરૂઆત કરી છે. આ અંગે સરકારે ધોરણ 1 નો પ્રવેશ અંગે નો નિયમ અને દાખલ તારીખ માં 6 વર્ષ થઇ ગયા હોય તેને ધોરણ 1 માં પ્રવેશ પાત્ર રહેશે. અને 5 વર્ષ ના બાળકો માટે બાલવાટિકા ની વ્યવસ્થા કરી છે. આ અંગે ની તમામ બાબતો ની જાણકારી અહીંયા આપવામાં આવી છે.

    બાલવાટિકામાં શાળા કક્ષાએ કુલ ત્રણ વર્ગો હશે

    બાલવાટિકા પૂર્ણ કર્યા બાદ બાળકને પ્રથમ ધોરણમાં પ્રવેશ અપાશે

    ૨ થી ૪ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ - ૧ માં 

    ૪ થી ૫ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ - ૨ માં

    ૫ થી ૬ વર્ષના બાળકોને બાલવાટિકા વર્ગ - ૩ માં

    પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકો ને ધોરણ 1 માં પ્રવેશ બાબતે રાજ્ય સરકાર દ્વારા કોઈ રાહત આપવાની કોઈ યોજના નછી પરંતુ વૈકલ્પિક વ્યવસ્થારૂપે રાજ્ય સરકાર ધોરણ 1 પહેલા બાલવાટિકાનો અભ્યાસ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.

    નવા નિયમથી અંદાજે 3 લાખથી વધુ બાળકોને અસર થશે. જેમને જુનિયર કેજી અને સિનિયર કેજી પુરુ કર્યા બાદ પણ 1લી જૂને છ વર્ષ પુરા ન થતા હોય કે 6 વર્ષમાં થોડા દિવસો બાકી હોય એવા મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે.

    બાલવાટિકા ના બાળકો ને મધ્યાહન વ્યવસ્થા 

    👉રાજયમાં તા.૦૫/૦૬/૨૦૨૩ થી નવા શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૦૨૪ માટે શાળાઓ શરૂ થશે. તેની સાથે જ પીએમ. પોષણ યોજના હેઠળ બાળકોને ભોજન આપવાનું પ્રથમ દિવસથી જ શરૂ ક૨વાનું થશે.



    👉રાજયમાં જૂન-૨૦૨૩ થી શરૂ થતાં શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણનિતિ-૨૦૨૩ના અમલીકરણ માટે દરેક સ૨કા૨ી પાથમિક શાળામાં બાલવાટીકા શરૂ ક૨ાશે. કેન્દ્ર અને રાજય સરકાર ધ્વારા બાલવાટીકાના બાળકોને પણ પીએમ પોષણ યોજના હેઠળ ધોરણ ૧ થી ૫ ના બાળકોને જે જથ્થા અને ગુણવત્તા મુજબનુ ભોજન આપવામાં આવે છે તે મુજબના જથ્થા અને ગુણવત્તાનું ભોજન આપવા નિર્ણય લીધેલ છે.  

    નવી રાષ્ટ્રીય શિક્ષણનિતિ-૨૦૨૦ પ્રમાણે શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૦૨૪માં પીએમ. પોષણ યોજના હેઠળ આવરી લેવાયેલ શાળાઓમાં બાલવાટીકામાં પ્રવેશ મેળવનાર બાળકોને તે પ્રમાણે ભોજન આપવામાં આવે 

    બાલવાટિકા ઉપયોગી સાહિત્ય મોડ્યુલ


    નિપુણ ભારત ગુજરાતી ગાઇડલાઇન

    અહી ક્લિક કરો

     નિપુણ ભારત બેનર્સ

    અહી ક્લિક કરો

    બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૧

    અહી ક્લિક કરો

     બાલવાટીકા વિદ્યાર્થી પોથી ભાગ-૨

    અહી ક્લિક કરો


    બાલવાટીકા શિક્ષક માર્ગદર્શિકા

    અહી ક્લિક કરો

    બાલવાટીકા અધ્યયન નિષ્પતિ

    અહીં ક્લિક કરો

    બાલવાટીકા સાહિત્ય પરિચય

    અહીં ક્લિક કરો

    બાલવાટિકા દૈનિક નોંધપોથી 

    અહીં ક્લિક કરો

    બાલવાટિકા ppt પ્રથમ તાલીમ 

    અહીં ક્લિક કરો

     મધ્યાહન પત્ર 15.6.23

    અહીં ક્લિક કરો

    બાલવાટિકા નું અમલીકરણ મોનીટરીંગ 


    અહીંયા ક્લીક કરો 

    બાલવાટિકા ન્યૂ મોડ્યુલ

    મોડ્યુલ 1 DOWNLOD આંનદ ગુજરાતી 

    મોડ્યુલ 2 DOWNLOD  ઉન્મુખ  શિક્ષકો માટે 

    મોડ્યુલ 3 DOWNLOD ગુજરાતી આલ્ફા બેટ

    બાળ વાટિકા માટે બાલ ગીત




    બાળ વાટિકા આયોજન






    👉જુલાઈ સપ્તાહ 3 આયોજન  DOWNLOD

    👉જુલાઈ સપ્તાહ 4 આયોજન  DOWNLOD

    👉ઓગસ્ટ સપ્તાહ 1 આયોજન DOWNLOD

    👉ઓગસ્ટ સપ્તાહ 2 આયોજન DOWNLOD

    👉ઓગસ્ટ સપ્તાહ 3 આયોજન DOWNLOD

    👉ઓગસ્ટ સપ્તાહ 4 આયોજન DOWNLOD 

    👉 સપ્ટેમ્બર આયોજન  DOWNLOD

    બાલવાટિકા પ્રવુતિ આયોજન માસ વાઈઝ 


    જૂન  પ્રવુતિ 

    અહી ક્લિક કરો

     જુલાઈ પ્રવુતિ 

    અહી ક્લિક કરો

    અહી ક્લિક કરો

     સપ્ટેમ્બર પ્રવુતિ 

    અહી ક્લિક કરો


    ઓક્ટોબર પ્રવુતિ 

    અહી ક્લિક કરો

    નવેમ્બર 

    અહીં ક્લિક કરો

    ડિસેમ્બર 

    અહીં ક્લિક કરો

     

    અહીં ક્લિક કરો

     

    અહીં ક્લિક કરો

     

    અહીં ક્લિક કરો

    બાલવાટિકા સમજ pdf 


    અહીંયા ક્લીક કરો 




    👉જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,આણંદ
    સમગ્ર શિક્ષા આણંદ
    બ્લોક રિસોર્સ સેન્ટર,ઉમરેઠ

    मा ज्योतिर्गमय
    तमसो
    માસ અને દિવસવાર બાલવાટિકા પ્રવૃત્તિ-૧ આયોજન

    GR માં ચડાવવા બાબત નિયામકશ્રી પરિપત્ર.





    બાલ વાટિકા સેટ અપઃ



    👉રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦(New Education Policy-NEP) હેઠળના શિક્ષણ વિભાગના તા.૨૮/૦૪/૨૦૨૩ના ઠરાવ ક્રઃ-જશભ/૧૨૨૧/૫૦૩/ન મુજબ જે સરકારી પ્રા. શાળાઓમાં‘ બાલવાટિકા’ શરૂ કરવામાં આવે તે શાળાઓમાં મહેકમ નકકી કરતી વખતે ધો. ૧ થી ૫ માં અભ્યાસ કરતા કુલ વિદ્યાર્થીઓની સંખ્યામાં બાલવાટિકાના વિધાર્થીઓની સંખ્યા ઉમેરી ઉપરના કોષ્ટક મુજબ મહેકમ મંજૂર કરવાનું રહેશે. આ જોગવાઇ શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ કે બાલવાટિકા માટે અલગથી શિક્ષક નિમવાનો નિર્ણય ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

    બાલ વાટિકા અંતર્ગત સરકાર ના પરીપત્ર સંકલન


    DOWNLOD

    🌟 નેશનલ એજ્યુકેશન પોલીસી (NEP) 2020 મુજબ...*


    કદી શાળાએ ના ગયેલ હોય અને પ્રથમ વખત શાળામાં પ્રવેશ પામતા બાળકો માટે *વય મુજબ* નીચેના ધોરણમાં પ્રવેશ આપી શકાય.



    👉 

     બાલ વાટિકા FAQ

    Q. 1.બાલવાટિકા અને ધોરણ 1 પ્રવેશ માટે નોટિફેકશન ક્યારે આવ્યું?
    ANS. 2020 માં આ નોટિફિકેશન આવ્યું અને સરકારે આ અંગે વારંવાર આ અંગે કહ્યું હતું. જાણ કરેલ.

    Q 2. બાલવાટિકા માટે પાત્રતા  તારીખ કઈ છે?
    ANS. 2023 માં 1.6.2018 યે પાંચ વર્ષ પૂર્ણ

    Q.3 ધોરણ 1 માટે પ્રવેશ પાત્રતા તારીખ?
       ANS.  1.6.2017 

    Post a Comment

    0 Comments

    Close Menu