NMMS 2 SCI. QUESTION

Gujrat
By -
0

 NMMS 

👉NMMS ના બીજા પ્રશ્નો વિજ્ઞાન ના જોવા અહીંયા ક્લીક કરો



  • કયા છોડ ને અડતા જ તેના  પર્ણ બીડાઈ જાય છે    =લજામણી 


  • વૃક્ષો કઈ લાક્ષણિકતા ન ધરાવતા હોવા છતાં સજીવ છે =પ્રચલન 


  • કાંપાળ જમીન કેવી હોય છે =ફળદ્રુપ 


  • જમીન ની પાણી છૂટું કરી દેવાની શક્તિ ને શું કહે છે =નિતારણ શક્તિ 


  • કઈ જમીન માં સૌથી ઓછી ભેજધારણ શક્તિ હોય છે =રેતાળ જમીન 


  • પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે =વરસાદ 


  • એક ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે ?= 300 


  • કોઈપણ પ્રવાહીમાંથી તેની બાષ્પ બનવાની ક્રિયાને શું કહે છે ?=બાષ્પીભવન 


  • જાસુદ ને મોગરાને કેવા પ્રકારની વનસ્પતિ કહે છે?= ક્ષૂપ 


  • ખેતીની જમીનને પોચી બનાવીને ખેડવા જેવું કામ કયુ સજીવ કરે છે =અળસિયું 


  • કયા પ્રાણીઓની કરોડ  હોતી નથી.=   માછલી 


  • ઉંદર અને ચામાચીડિયા ને પ્રાણીઓની કઈ યાદીમાં મૂકવામાં આવે છે ?=  આંચળ વાળા 


  • સૂર્ય શું છે ?=  તારો 


  • ધ્રુવનો તારો હંમેશાં કઈ દિશામાં જોવા મળે છે ?=  ઉત્તર 


  • સંગીત ના કારણે વનસ્પતિનો વિકાસ સારો થાય છે તેવું કયા વૈજ્ઞાનિકે શોધ્યું ? =સર જગદીશ ચંદ્ર બોઝ 


  • એસિડ સ્વાદે કેવા હોય છે ?=  ખાટા


  • એસિડની સ્પર્શતા કેવો અનુભવ થાય છે ?  =  દાહક 


  • બેઇઝ  સ્વાદે  કેવા હોય છે ? = તુરા 


  • બેઇઝ સ્પર્શે કેવા હોય છે ?= ચીકણા 


  • ખોરાક ની સૂકવણી કરી લાંબો સમય રાખવા માટે શેનો ઉપયોગ થાય છે ?= મીઠાનો 


  • ધોવાના સોડા બનાવવા નો ઉપયોગ થાય છે ?= મીઠાનો 


  • "કેમોથેરાપી" કયા રોગની સારવારમાં કરાય છે ?=  કેન્સર 


  • 15 ફૂટથી વધુ ઉંચાઇ ધરાવતી વનસ્પતિની શું કહે છે ?= ઝાડ 


પર્ણ માં જોવા મળતી શિરાઓ ની ગોઠવણી ને શું કહે છે ? =શિરાવિન્યાસ 




Tags:

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!