Sports Aptitude Test (SAT) શું છે ખેલ અભિરુચિ કસોટી 2023 ? જાણી લો તમામ બાબતો

teaching

Sports Aptitude Test (SAT) શું છે ખેલ અભિરુચિ કસોટી 2023 ? જાણી લો તમામ બાબતો

  Sports Aptitude Test (SAT) શું છે ખેલ અભિરુચિ કસોટી  2023 ? જાણી લો તમામ બાબતો





Sports Aptitude Test (SAT) રાજ્ય ની પ્રાથમિક ,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં વિદ્યાર્થીઓનો  શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તથા યોગ ,શારીરિક શિક્ષણ તથા  રમત ગમે માં  રસ રુચિ વધે અને ભવિષ્યમાં યોજાનાર  રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય  ખેલકૂદ સ્પર્ધામાં વિધાર્થીઓ આપણા ગુજરાત રાજ્ય નું પ્રતિનિધિત્વ કરે અને ખેલકૂદ ,રમત ગમત માં વિશિષ્ટ સિધ્ધિયો હાંસલ કરે તે માટે ગુજરાત ની શાળાઓમાં  ખેલ સહાયક ની ભરતી કરવા માટે ગુજરાત સરકાર એ તારીખ 10.07.2023 ના રોજ મહત્વનો ખેલ સહાયક અને તેની પરીક્ષા Sports Aptitude Test (SAT)  ખેલ અભિરુચિ કસોટી  2023 લેવાનું નક્કી કર્યું છે 

Sports Aptitude Test (SAT) ખેલ અભિરુચિ કસોટી 

    પરીક્ષા નું  નામ 

     Sports Aptitude Test (SAT)ખેલ અભિરુચિ કસોટી

    પરીક્ષા 

    રાજ્ય પરીક્ષા બોર્ડ  SEB  

    ઉમર ,વય 

    35 કરતા વધુ નહિ 

    પાત્રતા  

    સ્નાતક /C.PED/D.P.ED/B.P.ED/BA YOGA /B.SC YOGA અથવા  B.P.E

    મારી સાથે જોડાઓ 

    અહીંયા ક્લીક કરો 

    ટેલિગ્રામ ગુજરાત ન્યૂઝ 

    અહીંયા ક્લીક કરો 


     ખેલ અભિરુચિ નોટિફેકેશન 

     અહીંયા ક્લીક કરો 

    ફોર્મ ભરવા ની વેબસાઈટ 

    રાજ્ય પરીક્ષા બોર્ડ  SEB  

    વેબસાઈટ ફોર્મ ભરવા 

    અહીંયા ક્લીક કરો 

    ખેલ અભિરૂચિ કસોટી રચનાનું માળખું અને અભ્યાસક્રમ

    (A) કસોટીનું માળખું

    I. ખેલ અભિરૂચિ કસોટી બહુવિકલ્પ (Multiple Choice Question Based MCQs) સ્વરૂપની રહેશે. દરેક પ્રશ્ન એક ગુણનો રહેશે. દરેક પ્રશ્નના ઉત્ત૨માં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પરીક્ષાની પધ્ધત રાજય ૫૨ીક્ષા બોર્ડ નકકી ક૨શે.

    II.આ કસોટીના મુલ્યાંકનમાં કોઈ નકા૨ાત્મક મૂલ્યાંકન (Negative Marking) રહેશે નહીં.

    III. વિવિધ હેતુલક્ષી કુલ ૧૦૦ પ્રશ્નો રહેશે અને તેનો સમય ૯૦ મિનિટનો રહેશે. 

    IV તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરજિયાત  રહેશે.

    V. તમામ વિભાગોનું એક જ પે૫૨ ૨હેશે

    VI. આ માટેના અલાયદા નિયમો અને સૂચનાઓ તથા માર્ગદર્શક બાબતો અંગેની સાહિત્ય સામગ્રી અને જાહેરનામું ૨ાજય પરીક્ષા બોર્ડ દ્વારા તૈયા૨ ક૨ી પ્રચા૨ પ્રસા૨ કરશે.

    કસોટીનો અભ્યાસક્રમ 

    (I) ૨મત ગમત સાથે સંકળાયેલ જ્ઞાન આધારિત પ્રશ્નો: (૭0 પ્રશ્નો) (૭૦ ગુણ) • શારીરિક અને માસિક વિકાસને લગતા પ્રશ્નો, યોગ, શા૨ીરિક શિક્ષણ અને ૨મત ગમત, તે ૨મતો અંગેના નિયમોની જાણકા૨ી, રાજય, રાષ્ટ્રીય અને આંત૨૨ાષ્ટ્રીય ખેલકૂદ ૨૫ર્ધાઓને લગતા પ્રશ્નો

    (II) બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો (Child Development & Pedagogy) : (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)


    👉બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોનો વિભાગ, અધ્યયન અને અધ્યાપનને લગતા શૈક્ષણિક પ્રશ્ન, મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવા૨ની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિદ્યાર્થી સાથેની સબળ આંતક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજજતા કેવી છે, તેનું સુચારૂ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચારપ્રે૨ક વિષયસામગ્રી અંગેના પ્રશ્નો કસોટીમાં પૂછવામાં આવશે.

    (III) સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી: - (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

    👉સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકા૨ી તેમજ Reasoning Ability, Logical Ability, Teacher Aptitude, Data Interpretation જેવી બાબતો પણ સમાવવામાં આવશે.

    ખેલ અભિરુચિ કસોટી ની મહત્વ ની બાબતો 

    કસોટીનું માધ્યમ

    આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય માધ્યમમાં યોજવામાં આવશે . ઉમેદવાર ત્રણેય પૈકી કોઈપણ એક માધ્યમ પસંદ કરી શકશે

    પરીક્ષા ફી :

    રાજય પરીક્ષા બોર્ડ વખતો વખત નકકી કરે તે પ્રમાણે પરીક્ષા ફી રહેશે.

    પાસ કે મેરીટ 

    ખેલ ભચિ કસોટીમાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવના૨ ઉમેદવારો ઉર્તિણ ગણવામાં આવશે.

    મારી સાથે જોડાઓ 

    અહીંયા ક્લીક કરો 

     👉 આ ઠરાવ નીચે PDF સ્વરૂપે મુકેલ છે આપ DOWNLOD  કરી વાંચી શકો છો 

    SAT TEST G.R PDF DOWNLOD 

    દરેક સફળ ઉમેદવા૨ને ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર ૨ાજય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવશે. જેમાં ઉમેદવારનું નામ અને સરનામું, પરીક્ષા કેન્દ્રનું નામ અને સ૨નામું તથા કોડ નંબ૨, જન્મતા૨ીખ, ૫૨ીક્ષાનો બેઠક નંબ૨, કસોટી આપ્યાનો માસ અને વર્ષ, પ્રશ્નપત્રના નામ સાથે મેળવેલ ગુણ અને ટકા વગેરે છાપવાનાં રહેશે.

    જ્ઞાનસહાયક ભરતી બાબત

     સહાયક ભરતી ભરતી અપડેટ.... 

    📧 જ્ઞાન સહાયક યોજનામાં પસંદગી પ્રક્રિયા બે સપ્તાહની અંદર થઈ શકે છે શરૂ...

    📧 પસંદગી પ્રક્રિયા ના ત્રણ તબક્કા આવશે....

    📧 પ્રથમ તબક્કામાં 6,000 બીજા તબક્કામાં 15000...

    📧 અને અંતિમ તબક્કામાં 6,000 જ્ઞાન સહાયકની થશે પસંદગી....

    📧 શિક્ષણ વિભાગે પસંદગી પ્રક્રિયાને આપ્યો આખરી ઓપ....

    Tet tat ઉમેદવાર ગાંધીનગર

    👉 જ્ઞાન સહાયક યોજના સરકાર ની રાહત કે લોલીપોપ 

    સંદેશ ન્યૂઝ પર આવેલ એપિસોડ જેમાં રાજ્ય સંઘ ના પ્રમુખ અને અન્ય વ્યક્તિ ઓ યે નિવેદન આપેલ છે
    વિડીયો જોવા માટે

    ખેલ અભિરુચિ પરીક્ષા મોકૂફ બાબત 



    ખેલ અભિરુચિ  SAT  મહત્વના FAQ 

    1. ખેલ અભિરુચિ કસોટી ક્યારે યોજવામાં આવશે ?
    ખેલ અભિરુચિ કસોટી યોજવા માટે તારીખ નક્કી થઇ નથી .આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે .

    2. આ પરીક્ષા કોણ આપી શકશે ?
    આ પરીક્ષા કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતક અને રમત વિષેના અભ્યાસ ક્રમો કર્યા હોય તે તમામ ભાગ લઇ શકશે .

    3. પરીક્ષાનું પેપર કેટલા ગુણ નું રહેશે ?
    OMR પ્રકાર નું અને 100 ગુણ નું રહેશે .

    Q.4 ખેલ સહાયક પરીક્ષા ક્યારે છે?
    20/8/2023

    Post a Comment

    0 Comments

    Close Menu