શિક્ષણ દર્શન// વિવિધ વિચારક નું શિક્ષણ દર્શન
શિક્ષણ દર્શન
👉
શ્રી અરવિંદનું શિક્ષણ દર્શન
- શિક્ષક એ શીખવનાર મહેતાજી કે મુકાદમ નથી; પણ તે મદદગાર અને માર્ગદર્શક છે. માણસે પોતે પોતાના ભૂતકાળના સંતાન રહેવાનું છે. ભાવિના સૃષ્ટા બનવાનું છે. ભૂતકાળ એ આપણો પાયો છે; વર્તમાન એ આપણી સામગ્રી છે અને ભવિષ્યએ આપણું લક્ષ્ય છે.
સત્ય, સંવાદ અને સ્વાતંત્ર્ય એ શિક્ષણના નૂતન આદર્શ માટેના સિદ્ધાંતો છે.
આપણે બાળકને તેના વિષયમાં દરેક પગલે રસ લેતું કરી; તેમાં લીન કરી દઈ અને તે રીતે તેને આખોને આખો વિષય શીખવી દઈએ એ જ શિક્ષણની સાચી કલા છે.
સાચી વિકાસની શરત છે, મુક્ત અને સ્વાભાવિક બુદ્ધિ.
👉શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું શિક્ષણ દર્શન
આપણે જો ફળ મેળવવું હોય; તો ઈંટ, ચૂનાની ઈમારતોને છોડીને ભૂમિમાતાને ખોળે બેસવું પડશે. વેદના જમાનામાં અથવા નાલંદા અને તક્ષશિલામાં જે વિદ્યાર્થીઓ ભેગા થતાં હતાં; તેમની જેમ આપણે પણ આપણી જીવનશક્તિને કસીને પોષવી પડશે.
ભલે ને જગત પ્રતિકૂળ હોય; તોય આખા જગત કરતાંય તમારો આત્મા ઘણો મોટો છે.
- તમારા જીવનનો ઈતિહાસ એ કાંઈ તમારા એકલાનો નથી. એમાં આખાય જગતના કલ્યાણનો ઈતિહાસ છે. શિક્ષણનું મહત્ત્વનું અંગ ચિત્ત ના દ્વાર ખટખટાવવાં તે -
👉ગાંધીજીનું શિક્ષણદર્શન
- જન્મ - 2 ઓક્ટોબર, 1869
- જન્મસ્થળ – પોરબંદર
– 1917 : સાબરમતી આશ્રમની સ્થાપના
– 1920 : ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના
- 1937 : ‘નઈ તાલીમના’ વિચારો.
ર્ડા. ઝાકીર હુસેનના પ્રમુખપદે ‘વર્ધા યોજના’ સમિતિ
- 1938 : બુનિયાદી શિક્ષણનો પ્રારંભ
👉 નઈ તાલીમનાં નામો :
શિક્ષણ દર્શનના આધારભૂત સિદ્ધાંતો :
હસ્ત ઉદ્યોગને મહત્ત્વ બેરોજગારીની સમસ્યાનું - સમાધાન.
- બાળકને ક્રિયા દ્વારા શિક્ષણ આપવું જોઈએ
👫કેળવણીનો અર્થ :
- શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવું જોઈએ
- સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી.
- કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર, મન
અને આત્મા ઉત્તમાંશોનું આવિષ્કરણ.
- કેળવણી યથાર્થતામાં બાળકની આધ્યાત્મિક, માનસિક કે બૌદ્ધિક અને શારીરિક શક્તિઓને બહાર લાવી તેને ઉત્તેજે છે અને વિકાસ કરે છે.
👫કેળવણીના હેતુઓ :
- સ્વાવલંબન માટે કેળવણી
- આર્થિક, સામાજિક અને માનસિક સ્વાવલંબન
👫અભ્યાસક્રમ :
- 1 થી 5 સુધી સમાન અભ્યાસક્રમ
- શિક્ષણનું માધ્યમ માતૃભાષા
- છઠ્ઠા ધોરણથી છોકરીઓ માટે ગૃહવિજ્ઞાનનું શિક્ષણ
👫. બુનિયાદી શિક્ષણ :
👉સ્વામી દયાનંદ સરસ્વતી
ALSO READ ≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
Post a Comment