Join what up teligram
મુદ્રા, યોગાસનો અને તેના ફાયદા | Yogas and its benefits (Pranayam, Asan)
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન : યોગ એ શરીર અને મનનું સ્વાસ્થ્ય છે. શારીરિક શિક્ષણ સાથે સર્વાંગી શિક્ષણ. CLIK HERE
👉પ્રાણાયામ
મુદ્રા, યોગાસનો અને તેના ફાયદા
કપાલભાતી લાભ |
આ ક્રિયા દ્વારા કપાલ , ફેફસાં , શ્વાસ વાહિનીઓ અને સ્વરયંત્રમાં જામેલો કફ દૂર થાય . ( દશથી વીસ સ્ટ્રોક ત્રણ વાર) |
અનુલોમ |
વિલોમ લાભ : લોહીમાં ઓકિસજન વધુ પ્રમાણમાં ભળવાથી રક્ત શુદ્ધ બને છે ધ્યાન મુદ્રા |
ભ્રામરી લાભ |
ચિત્તની ચંચળતા દૂર થાય છે |
વીતરાગમુદ્રા |
માનસિક શાંતિ મળે |
પૃથ્વી મુદ્રા |
શારીરિક દુર્બળતા દુર થાય |
પ્રાણમુદ્રા |
પ્રાણ શક્તિનો વિકાસ થાય |
નમસ્કારમુદ્રા |
મન સ્થિર અને એકાગ્ર બને |
જ્ઞાનમુદ્રા |
બુધ્ધિ શક્તિમાં વધારો થાય |
જ્ઞાનમુદ્રા |
બુધ્ધિ શક્તિમાં વધારો થાય |
શંખમુદ્રા |
થાઇરોઇડ ગ્રંથીના રોગ દુર થાય |
સેતુબંધ સર્વાગાસન લાભ : ગરદન , પીઠ , કાંડા તથા હાથ મજબુત બને, શરીરના અવયવો વધુ શક્તિ સંપન્ન બને પવન
મુક્તાસના લાભ : પાચન અવયવોની ક્ષતિ દુર થાય તથા તેમની કાર્યદક્ષતા વધે, કમર અને પીઠનો દુઃખાવો દૂર થાય .
શવાસન લાભ : શારીરિક તથા માનસિક થાક દૂર થાય, ઉચ્ચ રક્ત દબાણ , દયની બિમારીઓ અનિદ્રા , માનસિક તણાવ જેવા રોગોમાં રાહત મળે
ભુજંગાસન લાભ : પેટના અવયવોને માલીશ મળે અને એ સ્વસ્થ રહે, બહેનોને માસિક દરમ્યાન થતા દુઃખાવામાં રાહત મળે તથા માસિકની અનિયમિતતા દૂર થાય, ગરદાનના સ્નાયુઓ મજબુત બને .
શલભાસન લાભ : પેટની તકલીફ , કબજીયાત અને ગેસ દૂર થાય, વધારાની ચરબી દૂર થાય અને તેની ચેતાઓ કાર્યક્ષમ બને, હરસ દૂર થાય
મકરાસન લાભ : આંતરડા સક્રિય બને છે જેના કારણે ગેસ તથા મળાવરોધ દૂર થાય, માનસિક તણાવ અને અનિંદ્રા દૂર થાય . કે ચરબી ઘટે .
ભદ્રાસન લાભ |
ગભશિયની અને શુક્રગ્રંથીઓની નિર્બળતા દૂર થાય, સ્ત્રીઓમાં રજ : પિંડની જડતા અને અનિયમિત મહતુસ્ત્રાવની તકલીફ દૂર થાય , |
શશાંકાસના લાભ |
પેટના સ્નાયુ શક્તિસંપન્ન અને પેટના તમામ અવયવો વધુ કાર્યક્ષમ બને, મળાવરોધ , અજીર્ણ અને ઘુંટણનો દુઃખાવો દૂર થાય . |
અર્ધઉષ્ટ્રાસના લાભ |
છાતીનું પીંજરૂ વિકસે છે અને ફેફસાં વધુ કાર્યક્ષમ બને, કંઠસ્થ અને પ્રજનન ગ્રંથીઓ શક્તિ સંપન્ન બને |
વક્રાસન લાભ |
ખભા અને ઘૂંટણના સાંધા નરમ બને, કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા વધે, વધારાની ચરબી ઘટે |
તાડાસન લામ : કિશોરાવસ્થામાં ઊંચાઇ વધારવામાં ઉપયોગી બને, ફેફસાંની કાર્યશક્તિ વધે અને છાતીનો વિકાસ થાય
વૃક્ષાસની લાભ : પગનો દુઃખાવો , સાંધાનો દુઃખાવો વગેરે દૂર ચાચે, સમતોલન અને સ્થિરતા ફેળવાય .
પાદહસ્તાસન લાભ : પેટ , પેટું , સાચળ અને પિડીના સ્નાયુ તથા અસ્થિબંધ મજબુત બને, કમર પાતળી અને કરોડરજ્જુ સ્થિતિસ્થાપક બને
અર્ધચક્રાસન લાભ : હાથ , શરીર અને પીઠ મજબુત બને, પેટ પેઢુના તમામ અવયવોની કાર્યશક્તિ વધે .
ત્રિકોણાસન લાભ : ગરદન , પીઠ , નિતંબ અને પગના સ્નાયુઓ મજબુત બને, પેટના સ્નાયુઓ મજબુત બનવાની પેટની તકલીફો દૂર થાય .
0 Comments