_
*મિત્રતા જ સાચું ધન છે મારા બધા સોનાના સિક્કા જેવા મિત્રોને,
_*ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.
दिनों दिन बढ़ता जाए आपका व्यापार, परिवार में रहे स्नेह और प्यार, होती रहे सदा धन की बौछार, ऐसा हो आपका धनतेरस का त्यौहार ।
🪔 *દિવાળી પર્વની શુભકામના પાઠવવા તમારા તેમજ તમારા બાળકોના ફોટોવાળુ કાર્ડ બનાવો ઓનલાઈન માત્ર 2 મિનિટ માં⤵️*
*👉 https://bit.ly/Dipavalishubhkamnaphotofrem
તમારા સ્ટેટ્સમાં સેટ કરો અને બધાને વિશ કરો.
*દિવાળી*
👉🏿મુહૂર્ત
👉🏿પૂજન
👉🏿કથા
👉🏿રંગોળી
👉🏿શુભકામના
https://www.gujrateduapdet.net/2022/10/blog-post_11.html
ધનતેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. આસો માસની વદ તેરસ એટલે કે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસ તો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દિવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.
બદલી news માટે અહીંયા ક્લીક કરો
👉 પરીક્ષા અને પરિણામ પત્રકો અહીંયા ક્લીક કરો
👉. હાજરી પ્રશ્ન બેંક અને ઓનલાઇન માર્ક એન્ટ્રી માટે અહીંયા ક્લીક કરો
2022 ના તમામ પરિપત્ર અને ઠરાવ માટે અહીંયા ક્લીક કરો
👉 પ્રજ્ઞા અભિગમ અહીંયા ક્લીક કરો
👉. ધોરણ 6થી 8 મટીરીયલ માટે ક્લીક કરો સા વિજ્ઞાન
👉. ધોરણ 3થી 5 ની તમામ ફાઈલ માટે ક્લીક કરો
👉પેડાગોજી પાઠ આયોજન માટે અહીંયા ક્લીક કરો
સત્રાંત પરીક્ષા ના માર્ક ઓનલાઇન કરવા માટે ની માર્ગદર્શન અને પધ્ધતિ
https://bit.ly/Xmataekmkasotiapp
આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરી ત્રયોદશી કે ધન્વંતરીજયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરીનું પૂજન કરવામાં આવે છે.
પ્રાચીન સમયથી શાસ્ત્રોમાં ધનતેરસનો વિશેષ મહિમા વર્ણવ્યો છે. ધનતેરસે કરેલી દેવી લક્ષ્મીની પૂજા સહસ્ત્ર ગણી ફળદાયી બને છે. માટે અનાદી કાળથી ધનતેરસે મા લક્ષ્મીની પૂજા કરાય છે. ધનતેરસે ધન્વંતરી દેવનું અને કુબેર દેવનું પણ પૂજન કરવું અનિવાર્ય છે તેઓ સમૃદ્ધિ અને ઐશ્વર્યના દેવ છે અને આરોગ્ય સુખાકારીના દેવ ધન્વંતરી છે, લક્ષ્મીકૃપા અને કુબેર કૃપા તેની જ સાર્થક કહેવાય જેનું આરોગ્ય સારું હોય અને તે ધન એશ્વર્ય અને સુખ સમૃદ્ધિ ભોગવી શકે માટે જ આ દિવસે લક્ષ્મી પૂજન સાથે આ બંને દેવોની આરાધના કરવાનો મહિમા છે.
ધનતેરસના દિવસે સાંજે ઘરના મુખ્ય દ્વાર અને આંગણામાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનું, ચાંદી, વાસણો સહિત કેટલીક નવી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો ધનતેરસની રાહ જોતા હોય છે અને કંઈક ખાસ ખરીદી કરે છે. ઘણા લોકો ધનતેરસના દિવસે વાસણો, ઝવેરાત અને વાહનો ખરીદવા માટે રાહ જુએ છે. કેટલાક લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ધનતેરસને શુભ માને છે.
આ દિવાળી એ કાઇ નવું કરીયે
ભગવાન,
તારા પાસે કાઇ માંગવાના બદલે
તે જે આપ્યું છે
અેનો આભાર વ્યક્ત કરીયે
હવા, પાણી, અન્ન, મિત્રો, કુટુંબ, સંબંધીઓ, પહાડ, ધરતી, આશા, અભિલાષા, આરોગ્ય
ધન, વૈભવ, સંતોષ, લાગણી, ઊજાઁ, બુદ્ધિ, શરીર, શ્રદ્ધા, ધીરજ, સંપર્ક, જ્ઞાન, સમજણ
અનંત છે તારા આશિઁવાદ
તે અમને જે આપ્યું તે અગણિત છે,
અને
તારી ગણતરીઓ ઉપર અમને વિશ્વાસ છે,
તો માંગીને તારો અવિશ્વાસ શીદને કરીયે?
પરંતુ તારા બાળ છીયે તો
નવા વરસે માંગ્યા વગર પણ કેમ રહીયે
તો ચાલ, આજે કાઇ નવું માંગીયે,
મારુ છોડીને આપણું માંગીયે
હે પ્રભુ અમને સદૈવ તારા નક્કી કરેલા માર્ગ ઉપર હસતા હસતા ચાલવાની શકિત દે
કોઇનુ ખરાબ ના વિચારીયે
કોઇનુ ખરાબ ના બોલીયે
કોઇનુ ખરાબ ના ઇચ્છીએ
એવી
બુદ્ધિ, શકિત અને આશિઁવાદ દે
જે કાઇ તારે સુધારવું છે તેની શરૂઆત મારાથી કર.
તારે જે નવું શિખવાડવું છે
તેનો અખતરો મારા ઉપર કર.
અનીતિ નું હું લઈશ નહી
અને
મહેનત થી હું ડરીશ નહી.
હે પ્રભુ,
આ નવા વરસે તને તારા સર્જન એવા અમારા માં
તને વિશ્વાસ અને ગૌરવ પેદા થાય તેવા કામો અમે કરીયે,
ઇમાનદારી,ભાઇચારો,માનવતા અને દયા ની તારી શિખામણો જીવન મા ઉતારીયે, તને ક્યારેય નિરાશ ના કરીયે
0 Comments